શિક્ષક દિન - 2025
તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૫
આજ રોજ શ્રી માથાસુલિયા પ્રા. શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ. હતી. જેમાં શાળાના બાળકો પોતે શિક્ષક બન્યા હતા અને તેઓએ પોતે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કર્યું હતું. આ દિવસે શાળાના આચાર્યની જવાબદારી જાનવીબેન સંજયસિંહ ઝાલા અને ઉપાચાર્ય તરીકે રાજવીરસિંહ વિનોદસિંહ પરમારે જવાબદારી નિભાવી હતી.
સમગ્ર દિવસના અંતે શ્રેષ્ઠ કાર્ય બદલ સન્માન પણ આપવામાં આવ્યા હતા. જેમાં નીચેના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન થયા હતા.
૧. દિપીકાબેન ગણપતસિંહ પરમાર , ધોરણ ૮
2. પ્રિયંકાબેન જાડેજા, ધોરણ ૭
3. દીપકસિંહ પરમાર, ધોરણ ૬
4. વિરલસિંહ પરમાર, ધોરણ ૫
5. જીનલબેન પરમાર, ધોરણ ૫
આ સિવાય બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.
Comments
Post a Comment