શિક્ષક દિવસ ઉજવણી - વર્ષ ૨૦૨૧ - ૨૨

તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૧

આજ રોજ શાળામાં શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી રીતેશસિંહ ભરતસિંહ પરમાર આચાર્ય તરીકે પસંદગી પામ્યા હતા અને શ્રી ત્વિષાબેન જીતેન્દ્રકુમાર પરમાર ઉપાચાર્ય તરીકે પસંદગી પામ્યા હતા. 



Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય