નવા શિક્ષકની નિમણુંક

  તા. ૪ જુલાઈ ૨૦૨૩ 

મંગળવાર 

આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે બદલી કેમ્પ દ્વારા એક નવી શિક્ષકની નિમણુંક થઇ છે. આનંદની વાત એ છે આ નવીન શિક્ષક આપણી શાળાના આચાર્યશ્રી રાકેશકુમાર પટેલના ધર્મપત્ની શ્રી મીનાબેન પટેલ છે. તેઓ પોતે ઉત્સાહી અને આનંદી સ્વાભાવના, બાળકો સાથે હળીમળીને કાર્ય કરનારા છે. તેમના આગમન સાથે શાળાની એક શિક્ષકની ઘટ પુરાઈ છે. જેના હકારાત્મક પરિણામો બાળકોના અભ્યાસમાં પણ જોવા મળશે. 




Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય