'સંવાદ' - શ્રી અશોકસિંહ પરમાર
તા. ૨૬ જુલાઈ ૨૦૨૫ ના રોજ ધોરણ ૮ ના બાળકો માટે 'સંવાદ' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિશિષ્ટ વ્યક્તિઓને શાળામાં આમંત્રણ આપીને બાળકો સાથે સંવાદ કરવામાં આવશે. કાર્યક્રમના પ્રથમ મહેમાન તરીકે આપણા જ ગામના શ્રી અશોકસિંહ પરમાર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓએ પોતાના કાર્યક્ષેત્રને લગતી સુંદર માહિતી રજૂ કરી હતી. આ ઉપરાંત બાળકોએ પણ તેઓને અવનવા પ્રશ્નો પૂછીને પોતાની જીજ્ઞાસા સંતોષી હતી.


.jpeg)

Comments
Post a Comment