"સંવાદ" - શ્રી જગતસિંહ ભાથીસિંહ પરમાર

 તા. ૦૨/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ શ્રી માથાસુલિયા પ્રા. શાળાના ધોરણ ૮ ના બાળકોએ ગામના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ પ્રગતિ અને વિકાસની વાતો કરીને પ્રેરણા આપી હતી. સાથે જ બાળકોએ પણ સામે પ્રશ્નો પૂછીને કારક્રમને વધુ રોચક બનાવ્યો હતો







 

Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

સ્વયં શિક્ષક દિન - ૨૦૨૩

શિક્ષક દિન - 2025