"સંવાદ" - શ્રી જગતસિંહ ભાથીસિંહ પરમાર
તા. ૦૨/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ શ્રી માથાસુલિયા પ્રા. શાળાના ધોરણ ૮ ના બાળકોએ ગામના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ પ્રગતિ અને વિકાસની વાતો કરીને પ્રેરણા આપી હતી. સાથે જ બાળકોએ પણ સામે પ્રશ્નો પૂછીને કારક્રમને વધુ રોચક બનાવ્યો હતો


.jpeg)
.jpeg)

Comments
Post a Comment